આપણા સમાજમાં સ્ત્રીને સામાન્ય રીતે નર બાળકને જન્મ ન આપવા માટે દોષી ગણાય છે. તમને તે યોગ્ય લાગે છે ? સૂચવો.
આપણા સમાજમાં સ્ત્રીને સામાન્ય રીતે નર બાળકને જન્મ ન આપવા માટે દોષી ગણે છે. તેમની અવગણના અને અપમાન કરાય છે, જૂઠી માન્યતાને કારણે $23$ જોડી રંગસૂત્રોમાંથી $22$ જોડી નર અને માદામાં સરખી હોય છે તેને દૈહિક રંગસૂત્રો કહે છે. સ્ત્રીમાં $X$ રંગસૂત્રની જોડ હોય છે જ્યારે $X$ અને $Y$ રંગસૂત્રની હાજરી નરપણું નિશ્ચિત કરે છે. નરમાં શુક્રકોષજનન દરમિયાન બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે, $50\, \%$ શુક્રકોષો $X$ રંગસૂત્ર અને બાકીના $50\, \%$ $Y$ રંગસૂત્ર ધરાવે છે (દૈહિક રંગસૂત્ર સહિત) માદા ફક્ત એક જ પ્રકારના $X$ રંગસૂત્ર ધરાવતા અંડકોષ ઉત્પન્ન કરે છે. જો અંડકોષ $X$ રંગસૂત્ર ધરાવતાં શક્રકોષ દ્વારા ફલિત થાય તો ફલિતાંડ રજીમાં વિકાસ પામે અને જો $Y$ રંગસૂત્ર ધરાવતાં શુક્રકોષથી ફલિત થાય તો તે નરમાં વિકાસ પામે, આમ, શુક્રકોષના જનીનિક બંધારણ દ્વારા બાળકની જાતિ $/$ લિંગ નિશ્ચયન થાય છે.
મધમાખીની બાબતમાં સાચું ક્યું છે?
મનુષ્યનું ભ્રૂણ બધી જ જનીનીક સૂચનાઓ ધરાવે છે, તે નર અથવા માદા બનવા જરૂરી છે. નર ગર્ભ નિયંત્રક જનીન ધરાવે છે. જે જૈવિક સ્વિચ તરીકે વર્તે છે, જે અન્ય (જનીનો)ને ચાલુ અને બંધ કરે છે. આ જનીનનો વ્યય માદામાં પરિણમે છે. જે લૈંગિક રીતે અપરિપક્વ રહે છે. આ નિયંત્રક જનીન $(master)$ ..... પર રહેલું છે.
માણસમાં નરમાં જનીનિક ઓળખ ............ દ્વારા નક્કી થાય છે?
પાંચ છોકરીઓના કુટુંબમાં તે છઠ્ઠો બાળકની અપેક્ષા રાખે છે. તે છોકરો હોવાની સંભાવના કેટલી? .
$XXY$ જનીન બંધારણ ધરાવતી ડ્રૉસોફીલા માદા માખી હોય છે પરંતુ માણસ આવું જનીન બંધારણ ધરાવતો અસામાન્ય પુરુષ હોય છે. તે દર્શાવે છે કે... .