આપણા સમાજમાં સ્ત્રીને સામાન્ય રીતે નર બાળકને જન્મ ન આપવા માટે દોષી ગણાય છે. તમને તે યોગ્ય લાગે છે ? સૂચવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આપણા સમાજમાં સ્ત્રીને સામાન્ય રીતે નર બાળકને જન્મ ન આપવા માટે દોષી ગણે છે. તેમની અવગણના અને અપમાન કરાય છે, જૂઠી માન્યતાને કારણે $23$ જોડી રંગસૂત્રોમાંથી $22$ જોડી નર અને માદામાં સરખી હોય છે તેને દૈહિક રંગસૂત્રો કહે છે. સ્ત્રીમાં $X$ રંગસૂત્રની જોડ હોય છે જ્યારે $X$ અને $Y$ રંગસૂત્રની હાજરી નરપણું નિશ્ચિત કરે છે. નરમાં શુક્રકોષજનન દરમિયાન બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે, $50\, \%$ શુક્રકોષો $X$ રંગસૂત્ર અને બાકીના $50\, \%$ $Y$ રંગસૂત્ર ધરાવે છે (દૈહિક રંગસૂત્ર સહિત) માદા ફક્ત એક જ પ્રકારના $X$ રંગસૂત્ર ધરાવતા અંડકોષ ઉત્પન્ન કરે છે. જો અંડકોષ $X$ રંગસૂત્ર ધરાવતાં શક્રકોષ દ્વારા ફલિત થાય તો ફલિતાંડ રજીમાં વિકાસ પામે અને જો $Y$ રંગસૂત્ર ધરાવતાં શુક્રકોષથી ફલિત થાય તો તે નરમાં વિકાસ પામે, આમ, શુક્રકોષના જનીનિક બંધારણ દ્વારા બાળકની જાતિ $/$ લિંગ નિશ્ચયન થાય છે.

Similar Questions

લિંગી રંગસૂત્રના સંદર્ભે બે ભિન્ન પ્રકારનાં જન્યુઓ શેનાં દ્વાર ઉત્પન્ન થાય છે ?

શેમાં નર વિષમયુગ્મી અવસ્થા જોવા મળે છે?

એક કુટુંબ પાંચ છોકરી અને એકપણ છોકરો ધરાવતું નથી, તો છઠ્ઠા બાળકમાં છોકરાની થવાની શક્યતા કેટલી છે?

નીચે મધમાખીમાં લિંગનિશ્ચયન દર્શાવે છે. $P, Q$ અને $R$ કેટલા રંગસૂત્રો ધરાવે છે ?

$\quad\quad P \quad Q \quad R$

લિંગ સંકલિત જનીનો માટે ફળમાખી વિષમયુગ્મી છે. તેને સામાન્ય માદા ફળમાખી સાથે પ્રજનન કરાવવામાં આવે છે. નર માટેનું વિશિષ્ટ રંગસૂત્ર અંડકોષમાં ............. ના પ્રમાણમાં પ્રવેશે છે.

  • [AIPMT 1997]