કસોટી સંકરણનો મહત્વનો ઉપયોગ કયો છે?
પીતૃ પેઢીમાં રહેલા છોડનું સ્વરૂપ પ્રકાર જાણવા
ઉંચા છોડનું જનીન પ્રકાર જાણવા
ઉંચા છોડ માટેનાં સ્વરૂપ પ્રકારની જાણ માટે
શુધ્ધ ઉંચા અને શુધ્ધ નીચા છોડનું ફલન કરાવવા માટે
વનસ્પતિ વિષમયુગ્મી છે અને $Bb$ તરીકે ઓળખાય છે અને બે પ્રકારનાં જન્યુઓ $B$ અને $b$ ઉત્પન્ન કરે છે.$B$ અને $b$ માં $b$ જન્યુની શક્યતા કેટલી હશે?
લક્ષણ કે જે સંકરણમાં અભિવ્યક્ત થાય તેને..... કહેવાય છે.
કસોટી સંકરણનો ઉપયોગ જાણવા માટે થાય છે.........
વિષમયુગ્મ ઊંચી વનસ્પતિનું સંકરણ નીચી વનસ્પતિ સાથે કરવામાં આવ્યું. આ સંતતિમાં નીચી વનસ્પતિનું પ્રમાણ..... હશે.
એક સંકરણનાં પ્રયોગમાં પ્રાપ્ત $F_1$ પેઢીની સંતતીનું કસોટી સંકરણ કરતા મળતું પ્રમાણ કર્યું?