કસોટી સંકરણનો ઉપયોગ જાણવા માટે થાય છે.........

  • A

    જનીન સ્વરૂપ

  • B

    દેખાવ સ્વરૂપ

  • C

    $A$ અને $B$ બંને

  • D

    એકપણ નહીં

Similar Questions

વનસ્પતિ તથા ડ્રોસોફિલામાં કરાતું કસોટી સંકરણ.....નો સમાવેશ કરે છે.

જનીન કે જે વિષમ (કોન્ટાસ્ટ્રીંગ) લક્ષણોનું સાંકેતન કરવા માટે જવાબદાર હોય, તે ..... તરીકે જાણીતું છે.

મેન્ડલનાં અલગીકરણનો સિદ્ધાંત એટલે જન્યુઓનાં કોષો હંમેશાં ..... મેળવે છે.

કસોટી સંકરણ વનસ્પતિમાં શું જાણવા માટે ઉપયોગી છે ?

શુધ્ધ ઉંચા અને શુધ્ધ વામન છોડનું સંકરણ કરાવતા મળતા સંકરીત છોડમાં સ્વફલન કરાવવામાં આવ્યું તો અંતીમ સંકરણ બાદ મળતી સંતતિ માટે સ્વરૂપ... પ્રકાર કર્યું હશે?