વિષમયુગ્મ ઊંચી વનસ્પતિનું સંકરણ નીચી વનસ્પતિ સાથે કરવામાં આવ્યું. આ સંતતિમાં નીચી વનસ્પતિનું પ્રમાણ..... હશે.
$50\%$
$25\%$
$75\%$
$100\%$
જો વિષમયુગ્મી ઊંચા છોડનું સંકરણ સમયુગ્મી નીચા છોડ સાથે કરવામાં આવે તો સંતિતમાં વામનતાની ટકાવારી શું હશે?
જો સમયુગ્મી લાલ પુષ્પ(પ્રભાવી) ધરાવતી વનસ્પતિનું સંકરણ સફેદ પુષ્પ(પ્રચ્છન્ન) ધરાવતી વનસ્પતિ સાથે કરવામાં આવે, તો સંતતિ.... હશે.
એક જ પ્રકારના બંને કારકો ધરાવતો સજીવ ……… છે.
જો સંકરણ પામેલી લાલ પુષ્પ ધરાવતી વનસ્પતિને તેનાં શુદ્ધ લાલ પુષ્પ ધરાવતી પિતૃ વનસ્પતિ સાથે સંકરણ કરાવવામાં આવે, તો તેની સંતતિ ..... દર્શાવશે.
નીચેના પીકી ક્યું મેન્ડલના પ્રભુતાના નિયમને આધારે સમજાવી શકાય છે?
$A$. એક કારકોની જોડ પૈકી એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હોય છે.
$B$. એલેલ્સ કોઈ અભિવ્યક્તિ દર્થાવતતા નથી અને $F2$ પેઢીમાં બંને લક્ષણો દેખાય છે.
$C$. સામાન્ય દ્રીકીય વનસ્પતિઓમાં કારકો જોડમાં હોય છે.
$D$. લક્ષણોનું નિયંત્રણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે.
$E$. એક સંકરણાના પ્રયોગમાં ફક્ત એક જ પિતૃ લક્ષણ અભિવ્યક્ત થાય છે.
નીયે આપેલા વિકલ્પોમાંધી સાચો જવાબ પસંદ કરો.