વિષમયુગ્મ ઊંચી વનસ્પતિનું સંકરણ નીચી વનસ્પતિ સાથે કરવામાં આવ્યું. આ સંતતિમાં નીચી વનસ્પતિનું પ્રમાણ..... હશે.
$50\%$
$25\%$
$75\%$
$100\%$
$Tt \times tt$ વચ્ચે સંકરણના કયા પ્રમાણમાં સંતતિ ઉત્પન થશે? .
મેન્ડલે એક સંકરણના પ્રયોગ પરથી કેટલાક તારણોને કાઢ્યા, તો નીચેનામાંથી કયું સત્ય નથી.
એકસંકરણનો ઉપયોગ કરીને પ્રભુતાનો નિયમ સમજાવો.
$F_1$ પેઢીની સંતતિ અને સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ વચ્ચેનાં સંકરણને શું કહે છે ? તે કેવી રીતે ઉપયોગી છે ?
જો સંકરણ પામેલી લાલ પુષ્પ ધરાવતી વનસ્પતિને તેનાં શુદ્ધ લાલ પુષ્પ ધરાવતી પિતૃ વનસ્પતિ સાથે સંકરણ કરાવવામાં આવે, તો તેની સંતતિ ..... દર્શાવશે.