પિલ્સનું કાર્ય કયું?
અંડપાત અને ગર્ભસ્થાપનને ઉતેજે છે.
ગ્રીવાશ્લેષ્મની ગુણવતામાં બદલાવ લાવે છે.
શુક્રકોષનાં પ્રવેશને અટકાવતું નથી.
$A$ અને $C$ બંને
વૈજ્ઞાનિક કારણો આપો : કુટુંબનિયોજનની કૃત્રિમ પદ્ધતિ વગર પણ ગર્ભધારણ અટકાવી શકાય છે.
ગર્ભનિરોધની નીચેની પદ્ધતિઓમાંથી કઈ એકદમ સસ્તી અને સરળતાથી પ્રતિવર્તન થઈ શકે છે ?
યાદી$- I$ અને યાદી$- II$ને ગર્ભનિરોધક અને તેની કાર્યની પદ્ધતિ પ્રમાણે જોડો.
યાદી$-I$ | યાદી $- II$ |
$(a)$ આંતર પટલ | $(i)$ અંડપાત અને ગર્ભસ્થાપન અવરોધે છે. |
$(b)$ ગર્ભનિરોધક ગોળીઓ | $(ii)$ ગર્ભાશયમાં શુક્રકોષોનું ભક્ષણ વધારે છે. |
$(c)$ અંત:ગર્ભાશય ઉપકરણો | $(iii)$ પ્રસુતિબાદ માસિક ચક્ર અને અંડપાતની ગેરહાજરી |
$(d)$ દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા | $(iv)$ તે ગ્રીવા બંધ કરી શુક્રકોષનો પ્રવેશ.રોકે છે. |
આપેલ જોડકા જોડો
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(1)$નિરોધ | $(a)$શુકકોષ વિહિન વિર્ય |
$(2)$કોપર-ટી | $(b)$અંડપતન અટકાવે |
$(3)$વેસોકટોમી | $(c)$શુક્કોષને ગર્ભાશય સુધી જતા અટકાવે |
$(4)$માલા $-D$ | $(d)$ફલન અટકાવે |
આ પદ્ધતિમાં પુરુષસાથી સંવનન દરમિયાન વીર્યસ્ખલનથી તરત પહેલાં યોનિમાંથી પોતાના શિશ્નને બહાર કાઢી વીર્યસેચનથી બચી શકે છે.