સુન્નત (circumcission) એ કઈ પ્રક્રિયા છે ?
શિશ્નાગને કાપવું
શિશ્નને કાપવું
શિશ્નાગ પરની ચલીત અગ્ર ત્વચાને દુર કરવી
શિશ્ન પરની સંપૂર્ણ ત્વચાને દૂર કરવી
શુક્રકોષો શુક્રોત્પાદક નલિકાનાં પોલાણમાં મુકત થાય છે આ ક્રિયાને ...... કહે છે.
માણસના પ્રજનનતંત્ર અને ઉત્સર્જન તંત્રમાં સહિયારી છેડાની વાહિનીને શું કહે છે ?
અંડકોષપાત પછી અંડપિંડમાં હંગામી અંતઃસ્ત્રાવી ગ્રંથિ બને છે ?
માનવ માદામાં રજોદર્શન શેના વ્યવસ્થાપન દ્વારા જુદુ પડે છે ?
ઈંડામાં જરદીના પ્રમાણમાં અને તેની વહેંચણીમાં ફેરફાર શેમાં અસર કરે છે ?