જો માદામાં સામાન્ય અવસ્થામાં $12$ મહિનામાં $6$ વખત ઋતુસ્ત્રાવ થતો હોય તો નીચેનામાંથી શું લાગુ પાડી શકાય ?

  • A

    અનિયમીત ઋતુસ્ત્રાવ

  • B

    અંડપૂટીકાઓનું સર્જન ન થવું

  • C

    કોઈ એક જ અંડપીડ કાર્ય કરતુ હશે

  • D

    જાતિય રોગની અસર હોઈ શકે

Similar Questions

પક્ષીઓનાં ઈંડા કેવા હોય છે ?

શુક્રકોષનું રચનાત્મક પરીવર્તન કયાં થાય છે ?

ભૂખરો બાલેન્દુ એ ....... વિસ્તાર છે.

મનુષ્યમાં શુક્રાણુનો કયો ભાગ અંડકોષમાં પ્રવેશે છે ?

ગેસ્ટુલેશન એ કેવી પ્રક્રિયા છે ?