ઓકિસટોસીન ગર્ભાશયનાં ક્યાં સ્તર પર વધુ અસર દર્શાવે છે ?
એન્ડોમેટ્રીયમ
માયો મેટ્રીયમ
પેરી મેટ્રીયમ
બધાજ સ્તર પર
પ્રસૂતિ એટલે શું ? આ દરમિયાન ગર્ભાશયમાં થતા ફેરફાર વર્ણવો.
ભ્રૂણનિકાલ પરાવર્તન એટલે શું ? તે પ્રસૂતિને કેવી રીતે દોરે છે ?
પ્રસૂતિ એટલે શું? કયા અંતઃસ્ત્રાવો પ્રસૂતિને પ્રેરવામાં સંકળાયેલ છે?
નીચે બે વિધાનો આાપેલાં છે: જેમાં એકને વિધાન $A$ અને બીજાને કારણ $R$ તરીકે દર્શાવેલ છે:
વિધાન $A$ : તંદુરસ્ત બાળકના વિકાસ માટે નવજાત શિશુને શરૂઆતના ગાળામાં માતાનું ધાવણ આપવાની ભલામણા ડોકટરોએ કરેલ છે.
કારણ $R$ : કોલોસ્ટ્રમ વિવિધ પ્રકારની એન્ટીબોડીઝ ધરાવે છે નવજાત બાળકમાં પ્રતિકારના વિકાસ માટે અત્યંત જરૂરી હોય છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો :
ગર્ભાશયમાંથી સંપૂર્ણ વિકસિત ભ્રૂણ બહાર ધકેલવાની ક્રિયા ..... તરીકે જાણીતી છે.