નીચે બે વિધાનો આાપેલાં છે: જેમાં એકને વિધાન $A$ અને બીજાને કારણ $R$ તરીકે દર્શાવેલ છે:
વિધાન $A$ : તંદુરસ્ત બાળકના વિકાસ માટે નવજાત શિશુને શરૂઆતના ગાળામાં માતાનું ધાવણ આપવાની ભલામણા ડોકટરોએ કરેલ છે.
કારણ $R$ : કોલોસ્ટ્રમ વિવિધ પ્રકારની એન્ટીબોડીઝ ધરાવે છે નવજાત બાળકમાં પ્રતિકારના વિકાસ માટે અત્યંત જરૂરી હોય છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો :
$A$ અને $R$ બન્ને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
$\mathrm{A}$ સાચું છે પરંતુ $\mathrm{R}$ ખોટું છે.
$\mathrm{A}$ ખોટું છે પરંતુ $\mathrm{R}$ સાચું છે.
$A$ અને $R$ બન્ને સાચાં છે અને $R$ એ $A$ સી સાચી સમજૂતી છે.
પ્રસૂતિ એટલે શું? કયા અંતઃસ્ત્રાવો પ્રસૂતિને પ્રેરવામાં સંકળાયેલ છે?
વૈજ્ઞાનિક કારણ આપો : ડોક્ટરો નવજાત શિશુને માતાનું દૂધ (સ્તનપાન) આપવાની સલાહ આપે છે.
બાળકના વિકાસના શરૂઆતના તબક્કામાં દાક્તર સ્તનપાન કરાવવાની સલાહ શાથી આપે છે ?
નીચેનામાંથી કોને પ્રસૂતી અંતઃસ્ત્રાવ કહે છે ?
પ્રસૂતિ દરમ્યાન કયો અંતઃસ્ત્રાવ ગર્ભાશય પર અસર કરે છે ?