ખોટું વિધાન પસંદ કરો.

  • A

    ઘઉં અને મકાઈમાં ભુણપોષ ચિરલગ્ન રહે છે. 

  • B

    વાલના બીજમાં બે બીજપત્રો હોય છે.

  • C

    આદિમૂળ મૂળટોપથી આવૃત હોય છે.

  • D

    બધી વનસ્પતિઓમાં ત્રિકીય જોડાણ જોવા મળે છે.

Similar Questions

સાચી જોડ ગોઠવો..

કોલમ-$I$

કોલમ-$II$

$1.$ જનનછિદ્રો

$a.$ સ્પોરોપોલેનીનનો અભાવ

$2.$ પાર્થેનીયમ

$b.$ માલ્વા

$3.$ સ્વ-અસંગતતા

$c.$ પામ્સ (Palms)

 

$d.$ આયાત ઘઉમાં અશુદ્ધિ તરીકે

તફાવત આપો : લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન

તફાવત આપો : નરજન્યુજનક અવસ્થા - માદાજન્યુજનક અવસ્થા

વિધાન $‘X’:$ અનાવૃત બીજધારી  ભ્રૂણપોષનું નિર્માણ ફલન પહેલાં થાય છે.

વિધાન $‘Y’ :$ આવૃત બીજધારી  બેવડું ફલન જોવા મળે છે

આવૃત્ત બીજધારી વનસ્પતિના કોષની પ્લોઈડી કેવી હોય છે?