ખોટું વિધાન પસંદ કરો.
ઘઉં અને મકાઈમાં ભુણપોષ ચિરલગ્ન રહે છે.
વાલના બીજમાં બે બીજપત્રો હોય છે.
આદિમૂળ મૂળટોપથી આવૃત હોય છે.
બધી વનસ્પતિઓમાં ત્રિકીય જોડાણ જોવા મળે છે.
પશ્ચફલન (Post fertilization) ઘટનાઓ એટલે શું ? તેના તબક્કા વર્ણવો.
$A$- પ્રાથમીક ભ્રૂણપોષ કોષમાંથી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે.
$R$- ફલિતાંડમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે.
તફાવત આપો : પુંકેસર અને સ્ત્રીકેસર
તફાવત આપો : પૂર્વફલન ઘટનાઓ અને પશ્ચફલન ઘટનાઓ
નીચે પૈકી કઈ પશ્ચ ફલન ઘટના નથી?