ખોટું વિધાન પસંદ કરો.

  • A

    ઘઉં અને મકાઈમાં ભુણપોષ ચિરલગ્ન રહે છે. 

  • B

    વાલના બીજમાં બે બીજપત્રો હોય છે.

  • C

    આદિમૂળ મૂળટોપથી આવૃત હોય છે.

  • D

    બધી વનસ્પતિઓમાં ત્રિકીય જોડાણ જોવા મળે છે.

Similar Questions

તફાવત આપો : પરાગાશય અને અંડાશય

સાચી શૃંખલા અંકિત કરો.

તફાવત આપો : પૂર્વફલન ઘટનાઓ અને પશ્ચફલન ઘટનાઓ

પશ્વ ફલન વિકાસમાં તેનો સમાવેશ ન થાય

નીચે પૈકી કઈ પશ્ચ ફલન ઘટના નથી?