ખોટું વિધાન પસંદ કરો.

  • A

    ઘઉં અને મકાઈમાં ભુણપોષ ચિરલગ્ન રહે છે. 

  • B

    વાલના બીજમાં બે બીજપત્રો હોય છે.

  • C

    આદિમૂળ મૂળટોપથી આવૃત હોય છે.

  • D

    બધી વનસ્પતિઓમાં ત્રિકીય જોડાણ જોવા મળે છે.

Similar Questions

પશ્ચફલન (Post fertilization) ઘટનાઓ એટલે શું ? તેના તબક્કા વર્ણવો.

$A$- પ્રાથમીક ભ્રૂણપોષ કોષમાંથી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે.

$R$- ફલિતાંડમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે.

તફાવત આપો : પુંકેસર અને સ્ત્રીકેસર

તફાવત આપો : પૂર્વફલન ઘટનાઓ અને પશ્ચફલન ઘટનાઓ

નીચે પૈકી કઈ પશ્ચ ફલન ઘટના નથી?