ખોટું વિધાન પસંદ કરો.
ઘઉં અને મકાઈમાં ભુણપોષ ચિરલગ્ન રહે છે.
વાલના બીજમાં બે બીજપત્રો હોય છે.
આદિમૂળ મૂળટોપથી આવૃત હોય છે.
બધી વનસ્પતિઓમાં ત્રિકીય જોડાણ જોવા મળે છે.
તફાવત આપો : પરાગાશય અને અંડાશય
સાચી શૃંખલા અંકિત કરો.
તફાવત આપો : પૂર્વફલન ઘટનાઓ અને પશ્ચફલન ઘટનાઓ
પશ્વ ફલન વિકાસમાં તેનો સમાવેશ ન થાય
નીચે પૈકી કઈ પશ્ચ ફલન ઘટના નથી?