તફાવત આપો : પૂર્વફલન ઘટનાઓ અને પશ્ચફલન ઘટનાઓ
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
સાચો વિકલ્પ પસંદ કરો. ($T$=True, $F$=False)
-ઓટોગેમી પણ જનીનીક રીતે ઝેનોગેમી છે.
- ધાસમાં પરાગનયન હવા દ્વારા થાય છે.
- જરાયુ બિજાશયની અંદર ગોઠવાયેલો હોય છે.
- પરાગરજને પ્રવાહી નાઈટ્રોજનમાં - $100^oC$ એ લાંબા સમય સુધી સંગ્રહીત કરી શકાય છે.
આવૃત બીજઘારી વનસ્પતિના પુષ્પમાં પરાગનયન અને ફલન પછીના જોવા મળતાં ફેરફારોની યાદી દર્શાવો.
તફાવત આપો : પરાગાશય અને અંડાશય
નીચેનામાંથી ખોટુંવિધાન પસંદ કરો.