તફાવત આપો : પરાગાશય અને અંડાશય

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
પરાગાશય અંડાશય
$(1)$ તે પુંકેસરનો ટોચનો ભાગ છે. $(1)$ તે સ્ત્રીકેસરનો તલભાગ છે.
$(2)$ તેમાં પરાગરજ (લઘુબીજાણું) ઉત્પન્ન થાય છે. $(2)$ તેમાં મહાબીજાણુ (અંડક) ઉત્પન્ન થાય છે.
$(3)$ તે નરજન્યુ ઉત્પન્ન કરે છે. $(3)$ તે માદાજન્ય ઉત્પન્ન કરે છે.
$(4)$ પરાગાશયનું સ્ફોટન થઈ પરાગરજ મુક્ત કરે છે. $(4)$ અંડાશયનું સ્ફોટન થતું નથી.
$(5)$ તેમાંથી ફળ કે બીજનું નિર્માણ થતું નથી. $(5)$ તેમાંથી ફળ કે બીજનું નિર્માણ થાય છે.

Similar Questions

આવૃત બીજધારી વનસ્પતિના પુષ્પના ભાગોનાં નામ આપો કે જ્યાં નર તેમજ માદા જન્યુનો વિકાસ થાય છે?

તફાવત આપો : પુંકેસર અને સ્ત્રીકેસર

બીજપત્રો અને પ્રદેહ દ્વારા થતાં સામાન્ય કાર્ય જણાવો. 

યોગ્ય જોડકા જોડોઃ

વિભાગ $-I$ વિભાગ $-II$
$(a)$પુંકેસર $(i)$લઘુબીજાણુધાની
$(b)$સ્ત્રીકેસર $(ii)$લઘુબીજાણુપર્ણ
$(c)$પરાગાશય $(iii)$મહાબીજાણુધાની
$(c)$અંડક $(iv)$મહાબીજાણુપર્ણ

પશ્ચફલન (Post fertilization) ઘટનાઓ એટલે શું ? તેના તબક્કા વર્ણવો.