નીચે પૈકી કયું વિધાન ખોટું છે?

  • A

    ઓર્કીડ અને તરબુચના બીજાશયમાં ઘણા અંડકો હોય છે.

  • B

    અફીણમાં સ્ત્રીકેસરો મુકત હોય છે.

  • C

    અંડક અંડનાલ દ્વારા જરાયુ સાથે જોડાયેલ હોય છે.

  • D

    પ્રદેહ અંડકાવરણોથી ઘેરાયેલ કોષોનો સમુહ છે.

Similar Questions

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ પ્રદેહ (Nucellus)

$2.$ અંડનાલ (Funicle)

જો સ્ત્રીકેસરચક્રમાં ઘણા સ્ત્રીકેસરો હોય અને તેઓ જોડાયેલા હોય તો તેને શું કહે છે?

સ્ત્રીકેસર કઈ રચના ધરાવતું નથી?

બીજાશયના પોલાણમાં શું આવેલું હોય છે?

અંડપ્રસાધન $=.......$