નીચેનામાંથી ક્યું વાક્ય બધી સપુષ્પી વનસ્પતિઓ માટે લાગુ પડે છે?
મોનોસાયફોનાસ પરાગનલિકા
અચલિત અને બાહ્યાકાર વિઘાકિય રીતે અસમાન જન્યુઓ છે.
પોલિનિયમની હાજરી
પરાગનયન પછી જનનકોષનું વિભાજન
મગફળીના બીજ ઉત્પન્ન થવા માટે શું જરૂરી નથી?
કયા પ્રકારના પરાગનયનમાં પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાશન પર સ્થળાંતર થાય છે?
નીચેનામાંથી ક્યા કીટકો દ્વારા પરાગનયન પામતાં પુષ્પોની લાક્ષણિક વિશેષતા નથી?
જળકુંભિમાં પરાગનયન શેના દ્વારા થાય છે?
ખોટું વિધાન પસંદ કરો.