નીચેનામાંથી ક્યું વાક્ય બધી સપુષ્પી વનસ્પતિઓ માટે લાગુ પડે છે?

  • A

    મોનોસાયફોનાસ પરાગનલિકા

  • B

    અચલિત અને બાહ્યાકાર વિઘાકિય રીતે અસમાન જન્યુઓ છે.

  • C

    પોલિનિયમની હાજરી

  • D

    પરાગનયન પછી જનનકોષનું વિભાજન

Similar Questions

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

સ્વફલન માટે શું જરૂરી છે?

કઈ વનસ્પતિમાં બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ દ્વારા સ્વફલન અટકાવી શકાય છે પણ ગેઈટોનોગેમી અવરોધી શકાતું નથી ?

એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે  ...... કહે છે.

 પરાનયનની ક્રિયામાં પરાગરજનું સ્થળાંતર કયા ભાગ પર થાય છે?