નીચેનામાંથી ક્યું વાક્ય બધી સપુષ્પી વનસ્પતિઓ માટે લાગુ પડે છે?

  • A

    મોનોસાયફોનાસ પરાગનલિકા

  • B

    અચલિત અને બાહ્યાકાર વિઘાકિય રીતે અસમાન જન્યુઓ છે.

  • C

    પોલિનિયમની હાજરી

  • D

    પરાગનયન પછી જનનકોષનું વિભાજન

Similar Questions

મગફળીના બીજ ઉત્પન્ન થવા માટે શું જરૂરી નથી?

કયા પ્રકારના પરાગનયનમાં પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાશન પર સ્થળાંતર થાય છે?

નીચેનામાંથી ક્યા કીટકો દ્વારા પરાગનયન પામતાં પુષ્પોની લાક્ષણિક વિશેષતા નથી?

જળકુંભિમાં પરાગનયન શેના દ્વારા થાય છે?

ખોટું વિધાન પસંદ કરો.