પરાગનયનની ક્રિયામાં કોણ વહન પામે છે ?

  • A

    પુષ્પ

  • B

    બીજાશય

  • C

    અંડક

  • D

    પરાગરજ

Similar Questions

ગેઈટોનોગામી શું છે.

પાણી દ્વારા પરાગનયન કરતી વનસ્પતિઓ કઈ છે ?

$I -$ વેલિસ્નેરિયા, $II -$ જળકુંભિ ,

$III -$ જલીય લીલી, $IV -$ ઝોસ્ટેરા, $V -$ હાઈડ્રિલા

કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?

નીચેનામાંથી ક્યા કીટકો દ્વારા પરાગનયન પામતાં પુષ્પોની લાક્ષણિક વિશેષતા નથી?

ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.

  • [NEET 2014]