પરાગનયનની ક્રિયામાં કોણ વહન પામે છે ?
પુષ્પ
બીજાશય
અંડક
પરાગરજ
ગેઈટોનોગામી શું છે.
પાણી દ્વારા પરાગનયન કરતી વનસ્પતિઓ કઈ છે ?
$I -$ વેલિસ્નેરિયા, $II -$ જળકુંભિ ,
$III -$ જલીય લીલી, $IV -$ ઝોસ્ટેરા, $V -$ હાઈડ્રિલા
કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?
નીચેનામાંથી ક્યા કીટકો દ્વારા પરાગનયન પામતાં પુષ્પોની લાક્ષણિક વિશેષતા નથી?
ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.