પરાગરજ ચોરો
પરાગરજ કે મધદ્રવ્યનો ઉપયોગ કરે છે.
પરગનયનને લાવવા માટે અસરકારક છે.
પરાગરજ માટે પુષ્પોની મુલાકાત લેતા નથી.
બીજા કિટકોમાંથી પરાગરજ લે છે.
પરાગનયન એેટલે ........
હવાઈ પુષ્પોમાં પરાગનયનના શક્ય પ્રકારો કયા કયા છે ? કારણો આપો.
કઈ જલીય વનસ્પતિમાં પરાગનયન જૈવિક વાહકો દ્વારા થાય છે?
આ પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા આવવાની શક્યતાઓ સૌથી વધુ હોય છે ?
કેટલાક પુષ્પો કોને આકર્ષવા દુર્ગધ સર્જે છે?