પરાગરજ ચોરો 

  • A

    પરાગરજ કે મધદ્રવ્યનો ઉપયોગ કરે છે.

  • B

    પરગનયનને લાવવા માટે અસરકારક છે.

  • C

    પરાગરજ માટે પુષ્પોની મુલાકાત લેતા નથી.

  • D

    બીજા કિટકોમાંથી પરાગરજ લે છે. 

Similar Questions

પરાગનયન એેટલે ........

હવાઈ પુષ્પોમાં પરાગનયનના શક્ય પ્રકારો કયા કયા છે ? કારણો આપો. 

કઈ જલીય વનસ્પતિમાં પરાગનયન જૈવિક વાહકો દ્વારા થાય છે?

આ પ્રકારના પરાગનયનમાં જનીનીક ભિન્નતા આવવાની શક્યતાઓ સૌથી વધુ હોય છે ?

કેટલાક પુષ્પો કોને આકર્ષવા દુર્ગધ સર્જે છે?