વનસ્પતિઓ શેને ઉત્તેજન આપવા માટે વિવિધ પ્રયુક્તિઓ વિકસાવે છે?

  • A
    સ્વ-પરાગનયન
  • B
    અંતઃસંવર્ધન
  • C
    પર-પરાગનયન
  • D
    ગેઈટેનોગેમી

Explore More

Similar Questions

જે ઘટનામાં પરાગાશય અને સ્ત્રીકેસરનું પરાગાસન એક જ સમયે વૃદ્ધિ પામે અને પરિપક્વ થાય છે,તેને શું કહેવામાં આવે છે?

આકૃતિમાં દર્શાવેલ પરાગનયન માટેનું અનુકૂલન ..... પ્રકારનું છે.

વનસ્પતિઓ માટે આઉટબ્રીડિંગ (બહિઃસંકરણ) પ્રયુક્તિઓનો શું ફાયદો છે?

ક્લેઇસ્ટોગેમસ (સંવૃત) પુષ્પોમાં . . . . . . .

સ્વ-અસંગતતા (Self-incompatibility) એ શેના માટેની પ્રયુક્તિ છે?
$I$. પર-પરાગનયન સુનિશ્ચિત કરવા માટે
$II$. સ્વ-પરાગનયન અટકાવવા માટે
$III$. સ્વ-ફલન સુનિશ્ચિત કરવા માટે
$IV$. સ્વ-ફલન માટેનું જનીનિક નિયંત્રણ
ઉપર આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo