વનસ્પતિ શાને ઉત્તેજવા માટે ઘણી પ્રયુકિતઓ વિકસાવે છે?

  • A

    સ્વપરાગનયન

  • B

    અંતઃસંવર્ધન

  • C

    પર-પરાગનયન

  • D

    ગેઈટેનોગેમી

Similar Questions

સતત સ્વપરાગનયનનું પરિણામ......... છે.

જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઊગતા હોય તો તે વનસ્પતિ ........ કહેવાય છે.

દ્વિગૃહી સપુષ્પ વનસ્પતિ …….. બંને અટકાવે છે.

  • [NEET 2017]

નીચે પૈકી કઈ પ્રયુક્તિ સ્વફલન અવરોધે છે?

સપુષ્પ વનસ્પતિઓ શું અવરોધવા ઘણીબધી પ્રયુક્તિઓ વિકસાવે છે?