સૌથી પ્રભાવી જૈવિક પરાગવાહકો કયા છે?

  • A

    ભૃંગકીટક

  • B

    હમીંગ બર્ડ 

  • C

    મધમાખી

  • D

    ચામાચિડીયું

Similar Questions

પુષ્પની પરાગરજ એ એજ વનસ્પતિનાં એક પુષ્પનાં પરાગાશય થી બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાનાંતર થવાની ઘટનાને .... કહે છે.

પવન દ્વારા પરાગનયન માટે કયા પ્રકારના લક્ષણો ધરાવતી પરાગરજ હોય છે?

જલપરાગીત વનસ્પતિને ઓળખો.

પવન દ્વારા પરાગનયન કઈ વનસ્પતિમાં સામાન્ય છે?

પુષ્પ અને પરાગવાહક કારક વચ્ચેનું સૌથી ઉત્તમ ઉદાહરણ........દ્વારા દર્શાવી શકાય.