કઈ જલીય વનસ્પતિમાં લાંબા વૃત્ત જોવા મળે છે?
જલીયલીલી
જળકુંભિ
વેલેસ્નેરીયા
આપેલ તમામ
સ્વફલન માટે શું જરૂરી છે?
નીચે આપેલ વનસ્પતિમાં ક્યું પરાગનયન થાય છે?
નીચે આપેલ વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિમાં પાણી દ્વારા પરાગનયન થાય છે?
મકાઈ, ઘઉં, વેલીસ્નેરીયા, જલીયલીલી, જાસુદ, જળકુંભિ, હાઈડ્રીલા, ઝોસ્ટેરા
નીચે બે વિધાનનો આપેલા છે.
વિધાન$I$:સંવૃત પુષ્પો એ અપરિવર્તનીય રીતે સ્વફલિત છે.
વિધાન$II$:સંવૃત પુષ્પો એ બિનલાભકારી છે કારણ કે તેના પર પરપરાગનયનની શક્યતા રહેલી નથી.
ઉપરના બંને વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પો પૈકી કયો સાચો વિકલ્પ પસંદ કરો.
પરાગનયન એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.