નીચે આપેલ વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિમાં પાણી દ્વારા પરાગનયન થાય છે? 
મકાઈ, ઘઉં, વેલીસ્નેરીયા, જલીયલીલી, જાસુદ, જળકુંભિ, હાઈડ્રીલા, ઝોસ્ટેરા

  • A

    એક

  • B

    બે

  • C

    ત્રણ

  • D

    પાંચ

Similar Questions

સામાન્ય રીતે વાત પરાગીત પુષ્પો કેટલી મહાબીજાણુધાની ધરાવે છે?

કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?

સ્વફલન માટે શું જરૂરી છે?

ખોટી જોડ શોધો :

મગફળીના બીજ ઉત્પન્ન થવા માટે શું જરૂરી નથી?