નીચે આપેલ વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિમાં પાણી દ્વારા પરાગનયન થાય છે? 
મકાઈ, ઘઉં, વેલીસ્નેરીયા, જલીયલીલી, જાસુદ, જળકુંભિ, હાઈડ્રીલા, ઝોસ્ટેરા

  • A

    એક

  • B

    બે

  • C

    ત્રણ

  • D

    પાંચ

Similar Questions

.......... વનસ્પતિઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે.

આવૃત બીજધારીના જન્યુઓ કેવા હોય છે?

સ્વફલન માટે શું જરૂરી છે?

સૌથી વધુ પ્રભાવી પરાગવાહક નીચેનામાંથી કોણ?

પવન દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે?

  • [AIPMT 2001]