મહાબીજાણધાની જરાયુ સાથે કઈ રચના દ્વારા જોડાયેલી હોય છે?
પ્રદેહ
ભ્રૂણપુટ
અંડકતલ
અંડકદંડ
મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓમાં ચાર પૈકી ........ મહાબીજાણુઓ અવનત પામે છે અને ........ મહાબીજાણુ સક્રિય રહે છે.
જો $100$ મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ થાય તો તેમાંથી $\_a\_$ મહાબીજાણુઓનું નિર્માણ થાય,બાદમાં $\_b\_$ અવનત થાય અને $\_c\_$ સક્રિય રહે.
અસંગત દૂર કરો.
મહાબીજાણુ માતૃકોષ માટે અસંગત વિધાન પસંદ કરો.
.....ના પુષ્પમાં સ્ત્રીકેસર બહુ જ મુક્તસ્ત્રીકેસર ધરાવે છે.