મહાબીજાણધાની જરાયુ સાથે કઈ રચના દ્વારા જોડાયેલી હોય છે?

  • A

    પ્રદેહ

  • B

    ભ્રૂણપુટ

  • C

    અંડકતલ

  • D

    અંડકદંડ

Similar Questions

મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓમાં ચાર પૈકી ........ મહાબીજાણુઓ અવનત પામે છે અને ........ મહાબીજાણુ સક્રિય રહે છે.

જો $100$ મહાબીજાણુ માતૃકોષમાં  અર્ધીકરણ થાય તો તેમાંથી $\_a\_$ મહાબીજાણુઓનું નિર્માણ થાય,બાદમાં $\_b\_$ અવનત થાય અને $\_c\_$ સક્રિય રહે.

અસંગત દૂર કરો.

મહાબીજાણુ માતૃકોષ માટે અસંગત વિધાન પસંદ કરો.

.....ના પુષ્પમાં સ્ત્રીકેસર બહુ જ મુક્તસ્ત્રીકેસર ધરાવે છે.