પરાગરજ વિશે કયું વિધાન અસત્ય છે?

  • A

    પરાગરજ પોષક તત્વોથી સમૃદ્ધ છે.

  • B

    પરાગરજની ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગી છે.

  • C

    પરાગરજનું અંત:આવરણ જાડુ અને સળંગ છે.

  • D

    ગાજરઘાસની પરાગરજ એલર્જી પ્રેરે છે.

Similar Questions

પરાગરજમાં આવેલો નાનો કોષ કે ઘટ્ટકોષરસ સાથે ત્રાકાકાર ધરાવે છે, તેને .... કહે છે.

સ્પોરોપોલેનીન એ શેમાં જાવા મળે છે?

પરાગરજની કઈ અવસ્થામાં નરજન્યુઓનું સર્જન થઈ ચુક્યું હોય છે?

ઘઉંના $800$ બીજના નિર્માણ માટે જરૂરી પરાગરજનું નિર્માણ થવા કેટલા પરાગમાતૃકોષમાં અર્ધીકરણ થવું જરૂરી છે?

……....અને............ વનસ્પતિની પરાગરજ પોતાની જીવીતતા $30\  Min$ માં ગુમાવી દે છે.