આયાત કરવામાં આવેલ ઘઉની સાથે કઈ વનસ્પતિ અશુદ્ધિ તરીકે ભારતમાં પ્રવેશી?
ગાજરઘાસ
સીલવર ઘાસ
પેંમ્પાસ ઘાસ
સોરઘમ ઘાસ
પરિપકવ પરાગરજના બે કોષોના નામ આપો.
$A$ - બીજાણુજનક પેશીના અમુક કોષ જ લઘુબીજાણું ચતુષ્ક ઉત્પન્ન કરવા સમર્થ હોવાથી તે કોષોને લઘુબીજાણું માતૃકોષ કહે છે.
$R$ - લઘુબીજાણુંઓ ચારનાં સમૂહમાં ગોઠવાયેલા હોય જેને લઘુબીજાણું ચતુષ્ક કહે છે.
પરાગરજો સામાન્ય રીતે બહારથી $. .. .. $ માઈક્રોમીટર વ્યાસ ધરાવે છે.
તેના કારણે પરાગરજ અશ્મિ તરીકે સંગ્રહિત રહિ શકે છે
નીચે પૈકીનું સાચું વિધાન ઓળખો.