આયાત કરવામાં આવેલ ઘઉની સાથે કઈ વનસ્પતિ અશુદ્ધિ તરીકે ભારતમાં પ્રવેશી?

  • A

    ગાજરઘાસ 

  • B

    સીલવર ઘાસ

  • C

    પેંમ્પાસ ઘાસ

  • D

    સોરઘમ ઘાસ

Similar Questions

પરિપકવ પરાગરજના બે કોષોના નામ આપો.

$A$ - બીજાણુજનક પેશીના અમુક કોષ જ લઘુબીજાણું ચતુષ્ક ઉત્પન્ન કરવા સમર્થ હોવાથી તે કોષોને લઘુબીજાણું માતૃકોષ કહે છે.

$R$ - લઘુબીજાણુંઓ ચારનાં સમૂહમાં ગોઠવાયેલા હોય જેને લઘુબીજાણું ચતુષ્ક કહે છે.

પરાગરજો સામાન્ય રીતે બહારથી $.  .. .. $ માઈક્રોમીટર વ્યાસ ધરાવે છે.

તેના કારણે પરાગરજ અશ્મિ તરીકે સંગ્રહિત રહિ શકે છે

નીચે પૈકીનું સાચું વિધાન ઓળખો.