પરાગરજની બાહ્ય રચના વર્ણવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર હોય છે, જે $25-50$ $\mu m$ (માઈક્રોમિટર) વ્યાસ ધરાવે છે.

આ પરાગરજ તિસ્તરીય દીવાલ ધરાવે છે, બહારનું આવરણ સખત હોય છે તેને બાહ્યાવરણ (Exine) કહેવાય છે. તે સ્પોરોપોલેનિનનું બનેલું છે. તે ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્યનું બનેલું છે.

તે ઊંચા તાપમાન અને જલદ ઍસિડ અને બેઇઝ સામે પણ ટકી શકે છે. ઉલ્લેચકો સ્પોરોપોલેનિનને અવનત કરી શકતા નથી.

Similar Questions

$A$ - બીજાણુજનક પેશીના અમુક કોષ જ લઘુબીજાણું ચતુષ્ક ઉત્પન્ન કરવા સમર્થ હોવાથી તે કોષોને લઘુબીજાણું માતૃકોષ કહે છે.

$R$ - લઘુબીજાણુંઓ ચારનાં સમૂહમાં ગોઠવાયેલા હોય જેને લઘુબીજાણું ચતુષ્ક કહે છે.

પુષ્પમાં સંખ્યાની દષ્ટિએ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

કયું સ્તર બહુકોષકોષીયકોષો ધરાવે છે?

$PMC$નું પુરૂ નામ .......

સાચું વિધાન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.