ક્યા સજીવમાં અસંયોગીજનન દ્વારા નવા સજીવનું નિર્માણ થઈ શકે છે?
એફિડ
દેડકો
લેમૂર
કોઆલા
એવી વનસ્પતિ કે જેમાં જીવન દરમિયાન એક જ વખત પુષ્પો આવે છે, તેને ..... કહેવામાં આવે છે.
સજીવોમાં, યુગ્મનજ નિર્માણ પછીનો વિકાસ કોના ઉપર આધારિત છે?
નીચેની આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.
નીચેનામાંથી શેમાં અર્ધીકરણ થઈ શકે નહીં ?
આવૃત્ત બીજધારીઓમાં નરજન્યુઓ કેવા હોય છે ?