એવી વનસ્પતિ કે જેમાં જીવન દરમિયાન એક જ વખત પુષ્પો આવે છે, તેને ..... કહેવામાં આવે છે.
મોનોકલેમીડસ
એકસદની
મોનોકાર્પીક
એક સૂત્રીય
નીચેનામાંથી શેમાં અર્ધીકરણ થઈ શકે નહીં ?
કયા સજીવમાં નર જન્યુ અને માદા જન્યુ નિમાર્ણમાં તાલમેલ હોવો જરૂરી છે?
ફળમાખીના માદા જન્યુમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
અંડપ્રસવી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચેનામાંથી કયો સજીવ વિષમજન્યુ ધરાવતો નથી ?