સજીવોમાં, યુગ્મનજ નિર્માણ પછીનો વિકાસ કોના ઉપર આધારિત છે?

  • A

    જીવનચક્રનો પ્રકાર

  • B

    પર્યાવરણ

  • C

    રાસાયણીક સંયોજન

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

કેમ અપત્યપ્રસવી સજીવોમાં તરૂણની ઉત્તરજીવીતા (જીવંત રહેવાની) શક્યતાઓ વધી જાય છે ?

$I -$ મોનેરા, $II -$ દ્વિઅંગી, $III -$ ત્રિઅંગી, $IV -$ ફૂગ,  $V -$ અનાવૃત્ત બીજઘારી, $VI -$ મનુષ્ય, $VII -$ આવૃત્ત બીજઘારી , $VIII -$ લીલ

- ઉપરના સજીવોમાં જન્યુઓનું સર્જન કઈ રીતે થાય છે ?

$\quad\quad $સમભાજન દ્વારા $\quad\quad\quad$ અર્ધીકરણ દ્વારા

ખોટુ વિધાન ઓળખો.

પરાગનલિકા શેનુ વહન કરે છે?

નીચેનામાંથી શેમાં અર્ધીકરણ થઈ શકે નહીં ?