નીચેનામાંથી શેમાં અર્ધીકરણ થઈ શકે નહીં ?

  • A

    ત્રિઅંગી વનસ્પતિઓ

  • B

    અનાવૃત બિજધારી

  • C

    આવૃત બિજધારી

  • D

    બેકટેરીયા

Similar Questions

અપ્રત્યપ્રસવીમાં  યુગ્મનજનો વિકાસ કયાં થાય છે?

આવૃત્ત બીજધારીઓમાં ....... એ નરજન્યુઓનું અને ........  એ અંડકોષનું વહન કરે છે.

ભ્રૂણજનન દરમ્યાન યુગ્મનજમાં શું જોવા મળે છે? 

નીચે પૈકી ક્યા સજીવમાં નર જન્યુ અચલિત હોય છે?

બટાકામાં અર્ધિકરણ પામતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા ..