નીચેનામાંથી શેમાં અર્ધીકરણ થઈ શકે નહીં ?
ત્રિઅંગી વનસ્પતિઓ
અનાવૃત બિજધારી
આવૃત બિજધારી
બેકટેરીયા
અપ્રત્યપ્રસવીમાં યુગ્મનજનો વિકાસ કયાં થાય છે?
આવૃત્ત બીજધારીઓમાં ....... એ નરજન્યુઓનું અને ........ એ અંડકોષનું વહન કરે છે.
ભ્રૂણજનન દરમ્યાન યુગ્મનજમાં શું જોવા મળે છે?
નીચે પૈકી ક્યા સજીવમાં નર જન્યુ અચલિત હોય છે?
બટાકામાં અર્ધિકરણ પામતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા ..