કઈ વનસ્પતિમાં પર્ણ દ્વારા પ્રજનન થાય છે?
શેરડી
બેગોનિયા
અનાનસ
બોગનવેલિયા
રામબાણમાં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે ?
નીચે પૈકી કેટલી વનસ્પતિમાં ગાંઠામુળી દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે?
બટાટા, સુરણ, રામબાણ, પાનફુટી, કેળ, આદુ
ફૂદીનામાં વાનસ્પતિક પ્રજનન ............ દ્વારા થાય છે.
જન્યુઓના જોડાણ વગર થતું પ્રજનન $- P$
જન્યુઓના જોડાણ દ્વારા થતું પ્રજનન $-Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad \quad P \quad\quad\quad \quad Q$
કયા રાજયોમા નિલકુરજીતના પુષ્પના સમુહને લીધે પર્યટકો આકર્ષાયા હતા?