કયા રાજયોમા નિલકુરજીતના પુષ્પના સમુહને લીધે પર્યટકો આકર્ષાયા હતા?
કેરળ, બંગાળ, તેલંગાના
કેરળ, કર્ણાટક, તેલંગાના
તેલંગાના, તમિલનાડુ, આંધ્રપ્રદેશ
તમિલનાડુ, કર્ણાટક, કેરળ
$"Terror$ $of$ $Bengal$' માટે આપેલ માંથી ક્યો વિકલ્પ સાચો છે
$(I)$ આ એક જલીય વનસ્પતિ છે.
$(II)$ આ વિદેશી જાતી છે.
$(III)$ પાણીમાંથી એ ઓકિસજન નો ઉપયોગ કરતી નથી જેથી પાણીમાં હાજર માછલીઓનું મૃત્યુ થાય.
$(IV)$ વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે.
નીચેની આકૃતિને ઓળખો.
ફૂદીનામાં વાનસ્પતિક પ્રજનન ............ દ્વારા થાય છે.
જોડકા જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ પેનિસિલિયમ | $(1)$ ચલબીજાણુ |
$(b)$ હાઈડ્રા | $(2)$ અંતઃકલિકા |
$(c)$ વાદળી | $(3)$ કણીબીજાણુ |
$(d)$ ક્લેમિડોમોનાસ | $(4)$ બાહ્ય કલિકાસર્જન |
જલીય નિંદામણને ઓળખો.