કયા રાજયોમા નિલકુરજીતના પુષ્પના સમુહને લીધે પર્યટકો આકર્ષાયા હતા?

  • A

    કેરળ, બંગાળ, તેલંગાના

  • B

    કેરળ, કર્ણાટક, તેલંગાના

  • C

    તેલંગાના, તમિલનાડુ, આંધ્રપ્રદેશ

  • D

    તમિલનાડુ, કર્ણાટક, કેરળ

Similar Questions

$"Terror$  $of$ $Bengal$' માટે આપેલ માંથી ક્યો વિકલ્પ સાચો છે

$(I)$ આ એક જલીય વનસ્પતિ છે.

$(II)$ આ વિદેશી જાતી છે.

$(III)$ પાણીમાંથી એ ઓકિસજન નો ઉપયોગ કરતી નથી જેથી પાણીમાં હાજર માછલીઓનું મૃત્યુ થાય.

$(IV)$ વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે.

નીચેની આકૃતિને ઓળખો.

ફૂદીનામાં વાનસ્પતિક પ્રજનન ............ દ્વારા  થાય છે.

જોડકા જોડો 

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ પેનિસિલિયમ $(1)$ ચલબીજાણુ
$(b)$ હાઈડ્રા $(2)$ અંતઃકલિકા
$(c)$ વાદળી $(3)$ કણીબીજાણુ
$(d)$ ક્લેમિડોમોનાસ $(4)$ બાહ્ય કલિકાસર્જન

જલીય નિંદામણને ઓળખો.