રામબાણમાં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે ?
ગાંઠામૂળી
વિરોહ
પ્રકલિકા
અધોભૂસારી
ખોટી જેડ પસંદ કરો.
જન્યુ યુગ્મન એટલે . .
ખોટુ વિધાન ઓળખો.
નીચેનામાંથી કઈ જોડમાં બંને વનસ્પતિમાં પર્ણના ટુકડા દ્વારા વાનસ્પતિક પ્રજનન કરાવી શકાય છે ?
$"Terror$ $of$ $Bengal$' માટે આપેલ માંથી ક્યો વિકલ્પ સાચો છે
$(I)$ આ એક જલીય વનસ્પતિ છે.
$(II)$ આ વિદેશી જાતી છે.
$(III)$ પાણીમાંથી એ ઓકિસજન નો ઉપયોગ કરતી નથી જેથી પાણીમાં હાજર માછલીઓનું મૃત્યુ થાય.
$(IV)$ વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે.