ક્યું વિધાન સાચુ છે?

  • A

    વાનસ્પતિક પ્રસર્જકો દ્વારા લિંગી પ્રજનન થાય છે.

  • B

    વાનસ્પતિક પ્રસર્જકોના નિર્માણમાં બે પિતૃઓ સંકળાય છે.

  • C

    જલીયલીલીને ટેરર ઓફ બેંગાલ પણ કહે છે.

  • D

    ભુસ્તારીકા વાનસ્પતિક પ્રસર્જક છે.

Similar Questions

અલિંગી પ્રજનનમાં કઈ કિયા થાય છે?

જલીય નિંદામણને ઓળખો.

જન્યુ યુગ્મન એટલે . .

  • [AIPMT 1991]

કઈ વનસ્પતિમાં પર્ણ દ્વારા પ્રજનન થાય છે?

વાનસ્પતિક પ્રજનન ........ પ્રકારનું પ્રજનન છે.