અલિંગી પ્રજનનમાં કઈ કિયા થાય છે?

  • A

    સમભાજન અથવા અર્ધીકરણ

  • B

    અર્ધીકરણ

  • C

    સમભાજન

  • D

    સમભાજન અને અર્ધીકરણ

Similar Questions

રામબાણમાં વાનસ્પતિક પ્રજનન ........ દ્વારા થાય છે.

  • [AIPMT 1991]

નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?

  • [NEET 2016]

વનસ્પતિને તેમના વાનસ્પતિક પસર્જકો સાથે જોડો 

વિભાગ $I$ વિભાગ $II$
$(a)$ બટાટા $(1)$ ગાંઠામૂળી
$(b)$ કેળા $(2)$ ભુસ્તારીકા
$(c)$ જળકુંભિ $(3)$ પર્ણકલિકા
$(d)$ પાનફુટી $(4)$ આંખ

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$

(પ્રજનન માટેની રચનાઓ)

કોલમ - $II$

(ઉદાહરણો)

$P$ કણીબીજાણુઓ $I$ હાઈડ્રા
$Q$ કલિકાઓ $II$ પેનિસિલિયમ
$R$ અંત:કલિકાઓ $III$ વાદળી

$"Terror$  $of$ $Bengal$' માટે આપેલ માંથી ક્યો વિકલ્પ સાચો છે

$(I)$ આ એક જલીય વનસ્પતિ છે.

$(II)$ આ વિદેશી જાતી છે.

$(III)$ પાણીમાંથી એ ઓકિસજન નો ઉપયોગ કરતી નથી જેથી પાણીમાં હાજર માછલીઓનું મૃત્યુ થાય.

$(IV)$ વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે.