અલિંગી પ્રજનનમાં કઈ કિયા થાય છે?
સમભાજન અથવા અર્ધીકરણ
અર્ધીકરણ
સમભાજન
સમભાજન અને અર્ધીકરણ
રામબાણમાં વાનસ્પતિક પ્રજનન ........ દ્વારા થાય છે.
નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?
વનસ્પતિને તેમના વાનસ્પતિક પસર્જકો સાથે જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ બટાટા | $(1)$ ગાંઠામૂળી |
$(b)$ કેળા | $(2)$ ભુસ્તારીકા |
$(c)$ જળકુંભિ | $(3)$ પર્ણકલિકા |
$(d)$ પાનફુટી | $(4)$ આંખ |
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (પ્રજનન માટેની રચનાઓ) |
કોલમ - $II$ (ઉદાહરણો) |
$P$ કણીબીજાણુઓ | $I$ હાઈડ્રા |
$Q$ કલિકાઓ | $II$ પેનિસિલિયમ |
$R$ અંત:કલિકાઓ | $III$ વાદળી |
$"Terror$ $of$ $Bengal$' માટે આપેલ માંથી ક્યો વિકલ્પ સાચો છે
$(I)$ આ એક જલીય વનસ્પતિ છે.
$(II)$ આ વિદેશી જાતી છે.
$(III)$ પાણીમાંથી એ ઓકિસજન નો ઉપયોગ કરતી નથી જેથી પાણીમાં હાજર માછલીઓનું મૃત્યુ થાય.
$(IV)$ વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે.