સજીવને તેના દૈહિક કોષમાં રહેલ રંગસુત્રની સાચી સંખ્યા સાથે જોડો.
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ મનુષ્ય | $(1)$ $24$ |
$(b)$ સફરજન | $(2)$ $20$ |
$(c)$ મકાઈ | $(3)$ $34$ |
$(d)$ ચોખા | $(4)$ $46$ |
$a-2, b-4, c-1, d-3$
$a-4, b-3, c-2, d-1$
$a-3, b-2, c-1, d-4$
$a-1, b-3, c-2, d-4$
આ પ્રકારનું ફલન કરતાં સજીવોમાં ભક્ષકો દ્વારા નાશ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.
અપત્યપ્રસવી માટે અસંગત વિધાન પસંદ કરો.
વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગનો અભ્યાસ દર્શાવે છે કે તેઓ $....P.....$ માં જુદાપણું ધરાવે છે જ્યારે $......Q.....$ બાબતે સરખાપણું દર્શાવે છે.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (સજીવો) |
કોલમ - $II$ (જન્યુ માતૃકોષોમાં રંગસૂત્રોની સંખ્યા) |
$P$ ઘરમાખી | $I$ $38$ |
$Q$ ઉંદર | $II$ $42$ |
$R$ કૂતરો | $III$ $12$ |
$S$ બિલાડી | $IV$ $78$ |
$T$ ફળમાખી | $V$ $8$ |
$I -$ ફૂગ, $II -$ વિહગ, $III -$ લીલ, $IV -$ દ્વિંઅંગી, $V -$ ત્રિઅંગી,
$VI -$ અનાવૃત્ત બીજઘારી, $VII -$ આવૃત્ત બીજધારી, $VIII -$ માછલી
$IX -$ ઉભયજીવી, $X -$ સરિસૃપ, $XI -$ સસ્તન
- અંતઃફલન અને બાહ્યફલન કરતાં સજીવોને અલગ તારવો.