અપત્યપ્રસવી પ્રાણીઓ માટે અસંગત વિધાન પસંદ કરો.

  • A
    મનુષ્યો સહિતના સસ્તનો અપત્યપ્રસવી પ્રાણીઓ છે.
  • B
    વૃદ્ધિની કેટલીક અવસ્થાઓમાંથી પસાર થયા બાદ તરુણ સંતતિ માદા દેહની બહાર પ્રસવ પામે છે.
  • C
    અપત્યપ્રસવી સજીવોમાં તરુણ સંતતિની ઉત્તરજીવિતતાની તકો ઓછી હોય છે.
  • D
    યુગ્મનજમાંથી તરુણ સજીવ વિકસે છે.

Explore More

Similar Questions

$Totipotency$ (સંપૂર્ણ ક્ષમતા) એટલે શું?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

એન્જીયોસ્પર્મ્સ (આવૃત બીજધારી) માં ભાગ્યે જ પરાગરજ ભ્રૂણપોષ (endosperm) ને અસર કરે છે. આને શું કહેવામાં આવે છે?

જોકે લિંગી પ્રજનન એ લાંબી,ઉર્જા-સઘન અને જટિલ પ્રજનન પદ્ધતિ છે,તેમ છતાં સૃષ્ટિ $Animalia$ અને $Plantae$ ના ઘણા સજીવો આ પ્રજનન પદ્ધતિને પસંદ કરે છે. આ માટેના ઓછામાં ઓછા ત્રણ કારણો આપો.

જે કોષ અર્ધીકરણ (અર્ધસૂત્રણ) માંથી પસાર થાય છે તેને શું કહેવાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo