અસંયોગીજનન એટલે ........

  • A

    ફલિત અંડકોષમાંથી સજીવનું નિર્માણ થવું

  • B

    શુક્રકોષમાંથી સજીવનું નિમાર્ણ થવું

  • C

    અફલિત અંડકોષમાંથી સજીવનું નિર્માણ થવું

  • D

    યુગ્મનજમાંથી સજીવનું નિમાર્ણ થવું

Similar Questions

યોગ્ય વિકલ્પ પસંદ કરો. ($T$ =True, $F$ =False)

- યુગ્મનજનો વિકાસ માદાદેહની બહારની બાજુએ થાય તો અંડપ્રસવી કહે છે.

- સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનું નિર્માણ અંડકમાં થાય છે.

- ભૂણજનન દરમ્યાન માત્ર કોષવિભેદીકરણ જેવી પ્રક્રિયામાંથી ભ્રૂણ પસાર થાય છે.

- વનસ્પતિમાં બીજાશયનો વિકાસ ફળમાં થાય છે.

પ્રજનનની મુખ્ય કેટલી પદ્ધતિઓ છે ?

પેઢી દર પેઢી પ્રજનન દ્વારા શું જળવાઈ રહે છે?

કયા પ્રાણીઓની તરૂણ સંતતિની જીવીતતા વધુ હોય છે?

કયા સજીવમાં યુગ્મનજનું નિમાર્ણ દેહની અંદર થતુ નથી?