પેઢી દર પેઢી પ્રજનન દ્વારા શું જળવાઈ રહે છે?
સામ્યતા
ભિન્નતા
જીવસાતત્ય
અનુકૂલન
સરીસૃપ અને પક્ષીઓના ઈડા શેનાથી આવરીત હોય છે?
કોને કેન્દ્રમાં રાખી સજીવો પ્રજનન કરે છે ?
અસંયોગીજનન એટલે ........
ક્યા સજીવમાં યુગ્મનજ શુષ્કતા અને નુકશાન સામે પ્રતિકારક કરવાની ક્ષમતા ધરાવે છે.
લિંગી પ્રજનન માટે અસંગત વિકલ્પ પસંદ કરો.