નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    મનુષ્યમાં ઈન્સ્યુલિનનું સંશ્લેષણ પ્રોઈન્સ્યુલિન સ્વરૂપે થાય છે.
  • B
    પ્રોઈન્સ્યુલિનમાં એક વધારાનો પેપ્ટાઈડ હોય છે જેને $C$-પેપ્ટાઈડ કહે છે.
  • C
    સક્રિય ઈન્સ્યુલિનમાં $A$ અને $B$ બે શૃંખલાઓ હોય છે જે હાઈડ્રોજન બંધથી એકબીજા સાથે જોડાયેલ હોય છે.
  • D
    જનીન ઈજનેરી વિદ્યા દ્વારા ઈન્સ્યુલિન $E. coli$ માં પેદા થાય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સારવાર $ADA$ ની ખામીને સંપૂર્ણપણે દૂર કરી શકતી નથી?

ટ્રાન્સજેનિક બેક્ટેરિયા એટલે શું? કોઈપણ એક ઉદાહરણ આપી સમજાવો.

જનીન થેરાપીનું એક ઉદાહરણ છે

$rDNA$ તકનીકોનો ઉપયોગ કરીને ઇન્સ્યુલિનના ઉત્પાદન માટેનો મુખ્ય પડકાર ઇન્સ્યુલિનને $........$ બંધનો ઉપયોગ કરીને પરિપક્વ સ્વરૂપમાં મેળવવાનો હતો.

કઈ શૃંખલા દૂર કરવાથી પ્રોઇન્સ્યુલિનનું ઇન્સ્યુલિનમાં પરિપક્વન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo