નીચેનામાંથી કયું વિધાન સાચુ નથી ?
મનુષ્યમાં ઈસ્યુલીનનું સંશ્લેષણપ્રોઈમ્યુલીન સ્વરૂપે થાય છે
પ્રોઇન્સ્યુલીનમાં એક વધારાનો પેપ્ટાઈડ હોય છે જેને $C$-પેપ્ટાઈડ કહે છે.
સક્રિય ઈસ્યુલીન માં $A$ અને $B$ બે શૃંખલાઓ હોય છે જે હાઈડ્રોજન બંધથી એકબીજા સાથે જોડાયેલ હોય છે.
જનીન ઈજનેરી વિદ્યા વાળુ ઈસ્યુલીન $(E-Coli)$ ઈ-કોલાઈમાં પેદા થાય છે.
નીચે આપેલ પૈકી કયું ભ્રૂણ-સંવર્ધનનું પ્રયોજન છે ?
તમાકુના છોડના કયા ભાગને મિલોઇડોગાઇન ઇન્કોગ્નિટા દ્વારા ચેપ લાગે છે ?
નીચે આપેલ પૈકી કઈ પદ્ધતિમાં રોટરી શેકર વપરાય છે ?
$RNA $ ઈન્ટરફેરોનની પ્રક્રિયા વનસ્પતિના અવરોધક બનાવવામાં ઉપયોગી છે?