નીચેનામાંથી કયું વિધાન સાચુ નથી ?

  • A

    મનુષ્યમાં ઈસ્યુલીનનું સંશ્લેષણપ્રોઈમ્યુલીન સ્વરૂપે થાય છે  

  • B

    પ્રોઇન્સ્યુલીનમાં એક વધારાનો પેપ્ટાઈડ હોય છે જેને $C$-પેપ્ટાઈડ કહે છે.  

  • C

    સક્રિય ઈસ્યુલીન માં $A$ અને $B$ બે શૃંખલાઓ હોય છે જે હાઈડ્રોજન બંધથી એકબીજા સાથે જોડાયેલ હોય છે. 

  • D

    જનીન ઈજનેરી વિદ્યા વાળુ ઈસ્યુલીન $(E-Coli)$ ઈ-કોલાઈમાં પેદા થાય છે.

Similar Questions

નીચે આપેલ પૈકી કયું ભ્રૂણ-સંવર્ધનનું પ્રયોજન છે ?

તમાકુના છોડના કયા ભાગને મિલોઇડોગાઇન ઇન્કોગ્નિટા દ્વારા ચેપ લાગે છે ?

તે toxicity/safety testing તરીકે પણ ઓળખાય છે.

નીચે આપેલ પૈકી કઈ પદ્ધતિમાં રોટરી શેકર વપરાય છે ?

$RNA $ ઈન્ટરફેરોનની પ્રક્રિયા વનસ્પતિના અવરોધક બનાવવામાં ઉપયોગી છે?