કઈ સાંકળને દૂર કરવાથી ઇસ્યુલિનમાં પ્રાઈસ્યુલીનની પરીપક્વતા પરીણમવાની ચાલુ થાય છે ?
$D$ શૃંખલા
$C$ શૃંખલા
$B$ શૃંખલા
$A$ શૃંખલા
$E.coli$ પ્લાઝમીડમાં શૃંખલા $A$ અને સાંકળ $B$ ને જોડવા માટે શા માટે $lac\; Z$ નો ઉપયોગ કરવામાં આવે છે?
કેલસના સંવર્ધન માધ્યમ તરીકે શું વપરાય છે ?
બીટી તોક્સિન દ્વારા તમાકુમાં થતાં બુડવોર્મ અને આર્મવોર્મનો ઉપદ્રવ અટકાવી શકાય છે
વૈજ્ઞાનિકો દ્વારા સૌથી વધુ કયાં પારજનીનિક પ્રાણીઓ બનાવવામાં આવ્યા છે?
Meloidegyne incognitia સજીવ કયાં સમુદાયમાં આવે છે?