નીચે આપેલ ઉપચાર દ્વારા $ADA$ ખામી સંપૂર્ણ દૂર થઈ શકતી નથી.
ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી
અસ્થિમજ્જા પ્રત્યારોપણ
જનીન થેરાપી
$A$ અને $B$ બંને
જનીનિક ઈજનેરી વિદ્યા દ્વારા બૅક્ટરિયામાં માનવ પ્રોટીન બનાવવાનું શક્ય બન્યું છે. કારણ કે ..... .
પારજનીનિક બૅક્ટરિયા શું છે? કોઈ એક ઉદાહરણ દ્વારા વર્ણન કરો.
સસ્પેન્શન સંવર્ધનમાં કેલસ ને કોના પ્રવાહી માધ્યમમાં નિલંબિત કરવામાં આવે છે ?
વ્યાપારી ધોરણે માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ કરનાર જનીન પરિવર્તિત જાતિ
સૌપ્રથમ ક્યું માનવ ઔષધ પુન:સંયોજિત $DNA$ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવ્યું ?