નીચે આપેલ ઉપચાર દ્વારા $ADA$ ખામી સંપૂર્ણ દૂર થઈ શકતી નથી.

  • A

    ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી

  • B

    અસ્થિમજ્જા પ્રત્યારોપણ

  • C

    જનીન થેરાપી

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

જનીનિક ઈજનેરી વિદ્યા દ્વારા બૅક્ટરિયામાં માનવ પ્રોટીન બનાવવાનું શક્ય બન્યું છે. કારણ કે ..... .

  • [AIPMT 2005]

પારજનીનિક બૅક્ટરિયા શું છે? કોઈ એક ઉદાહરણ દ્વારા વર્ણન કરો.

સસ્પેન્શન સંવર્ધનમાં કેલસ ને કોના પ્રવાહી માધ્યમમાં નિલંબિત કરવામાં આવે છે ?

વ્યાપારી ધોરણે માનવ ઇન્સ્યુલિનનું નિર્માણ કરનાર જનીન પરિવર્તિત જાતિ

  • [AIPMT 2008]

સૌપ્રથમ ક્યું માનવ ઔષધ પુન:સંયોજિત $DNA$ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવ્યું ?