ફલન પછી બીજ અને ફળમાં કોણ પરિણમે છે ?
પરાગાસન અને પરાગાશય
અંડક અને બીજાશય
પુંકેસર અને પરાગવાહિની
પરાગરજ અને અંડક
નાળિયેરના ખાદ્ય ભાગની દેહધાર્મિક લાક્ષણિકતા $………$
.....વનસ્પતિ દ્વદળી તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, પરંતુ તે દૃશ્યમાન બીજપત્રો ધરાવતી નથી.
બીજાવરણ $+$ ફલાવરણ $=.......$
બીજાવરણના આંતરિક સ્તરને શું કહેવામાં આવે છે?
નીચે આપલા સાચો વિકલ્પ પસંદ કરો :
$(i)$ એકદળી વનસ્પતિ મોટું ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે. તેને વરુથિકા / ભૂણાગ્રચોલ કહે છે.
$(ii)$ તુલસીમાં પુષ્પો નિયમિત / અનિયમિત હોય છે.