ફલન પછી બીજ અને ફળમાં કોણ પરિણમે છે ?

  • A

      પરાગાસન અને પરાગાશય

  • B

      અંડક અને બીજાશય

  • C

      પુંકેસર અને પરાગવાહિની

  • D

      પરાગરજ અને અંડક

Similar Questions

નાળિયેરના ખાદ્ય ભાગની દેહધાર્મિક લાક્ષણિકતા $………$

  • [NEET 2017]

.....વનસ્પતિ દ્વદળી તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, પરંતુ તે દૃશ્યમાન બીજપત્રો ધરાવતી નથી.

બીજાવરણ $+$ ફલાવરણ $=.......$

બીજાવરણના આંતરિક સ્તરને શું કહેવામાં આવે છે? 

નીચે આપલા સાચો વિકલ્પ પસંદ કરો : 

$(i)$ એકદળી વનસ્પતિ મોટું ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે. તેને વરુથિકા / ભૂણાગ્રચોલ કહે છે.

$(ii)$ તુલસીમાં પુષ્પો નિયમિત / અનિયમિત હોય છે.