અવનત સંકેતો વિકૃતિના પ્રમાણમાં ઘટાડો કરે છે તેનુ વૈજ્ઞાનિક કારણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કોઈ એક એમિનો ઍસિડ એક કરતાં વધુ જનીન સંકેત ધરાવે છે, આ જનીન સંકેતના પ્રથમ કે દ્વિતીય ક્રમમાં ફેરફાર $/$ વિકૃતિ તેના સંકેતનમાં ફેરફાર દર્શાવી શકતી નથી. તેથી એમિનો ઍસિડનું સંકેતન યોગ્ય રીતે જ થાય છે પણ જો તૃતીય ક્રમમાં ફેરફાર થાય તો સંકેતન બદલાય છે જે શક્ય નથી. માટે અવનત સંકેતો વિકૃતિના પ્રમાણમાં ઘટાડો કરે છે.

Similar Questions

$t-RNA$ માં એમિનો એસિડ કયા જોડાય છે ?

$DNA $ ના એક ખંડની બેઈઝ શ્રેણી આ પ્રમાણે છે. $AAG, GAG, GAC, CAA, CCA-, $ નીચેનામાંથી કઈ શ્રેણી ફ્રેમ શિફ્ટ વિકૃતિ દર્શાવે છે?

$m - RNA $ માં ...........સંકેત હોય છે

નીચેનામાંથી ક્યો પ્રતિસંકેત હોતો નથી ?

પોઇન્ટ મ્યુટેશન અને લોપ વિકૃતિ જનીન સંકેત સાથે કઈ રીતે સંકળાયેલા છે ?