અવનત સંકેતો વિકૃતિના પ્રમાણમાં ઘટાડો કરે છે તેનુ વૈજ્ઞાનિક કારણ આપો.
કોઈ એક એમિનો ઍસિડ એક કરતાં વધુ જનીન સંકેત ધરાવે છે, આ જનીન સંકેતના પ્રથમ કે દ્વિતીય ક્રમમાં ફેરફાર $/$ વિકૃતિ તેના સંકેતનમાં ફેરફાર દર્શાવી શકતી નથી. તેથી એમિનો ઍસિડનું સંકેતન યોગ્ય રીતે જ થાય છે પણ જો તૃતીય ક્રમમાં ફેરફાર થાય તો સંકેતન બદલાય છે જે શક્ય નથી. માટે અવનત સંકેતો વિકૃતિના પ્રમાણમાં ઘટાડો કરે છે.
$t-RNA$ માં એમિનો એસિડ કયા જોડાય છે ?
$DNA $ ના એક ખંડની બેઈઝ શ્રેણી આ પ્રમાણે છે. $AAG, GAG, GAC, CAA, CCA-, $ નીચેનામાંથી કઈ શ્રેણી ફ્રેમ શિફ્ટ વિકૃતિ દર્શાવે છે?
$m - RNA $ માં ...........સંકેત હોય છે
નીચેનામાંથી ક્યો પ્રતિસંકેત હોતો નથી ?
પોઇન્ટ મ્યુટેશન અને લોપ વિકૃતિ જનીન સંકેત સાથે કઈ રીતે સંકળાયેલા છે ?