વૈજ્ઞાનિક કારણો આપો : $\rm {DNA}$ નું સ્વયંજનન દ્વિદિશીય છે.
$DNA$ના સ્વયંજનનની શરૂઆત એક ચોક્કસ સ્થાનેથી શરૂ થાય છે. ત્યાર બાદ તે બન્ને દિશાઓમાં આગળ વધે છે. આ માટે ગાયરેઝ અને હેલિકેઝ ઉત્સેચકો જવાબદાર છે. કેટલાક પ્રોટીન પણ તેમાં ભાગ ભજવે છે.
આ પ્રક્રિયા દરમિયાન અલગ પડેલી શૃંખલા ચીપિયા જેવી દેખાય છે, જેને સ્વયંજનન ચીપિયો કહે છે.
સ્વયંજનનની ક્રિયા બન્ને દિશામાં આગળ વધતી હોવાથી, સ્વયંજનન દ્વિદિશીય કહેવાય છે.
ન્યુક્લિક ઍસિડની બે શૃંખલાના છેડાને જોડવા માટે કયો ઉન્સેચક વપરાય છે?
$DNA$ પોલિમરેઝ ઉત્સેચક .......ના સંશ્લેષણ માટે જરૂરી છે
કઈ પદ્ધતિમાં અણુઓ પર કેન્દ્રિત્યાગી બળ લાગે છે ?
ઈશ્વેરિશિયા કોલાઈ પૂર્ણ રીતે $N^{15}$ થી લેબલ કરવામાં આવે છે અને તે $N^{14}$ માધ્યમમાં ઉછેરવામાં આવે છે. બૅક્ટરિયાની પ્રથમ પેઢીમાં $DNA$ ની બે શૃંખલામાં શું હશે? .
સ્વયંજનનમાં ભુલના કારણે શું ઉદ્ભવે છે ?