વૈજ્ઞાનિક કારણો આપો : $\rm {DNA}$ નું સ્વયંજનન દ્વિદિશીય છે.
$DNA$ના સ્વયંજનનની શરૂઆત એક ચોક્કસ સ્થાનેથી શરૂ થાય છે. ત્યાર બાદ તે બન્ને દિશાઓમાં આગળ વધે છે. આ માટે ગાયરેઝ અને હેલિકેઝ ઉત્સેચકો જવાબદાર છે. કેટલાક પ્રોટીન પણ તેમાં ભાગ ભજવે છે.
આ પ્રક્રિયા દરમિયાન અલગ પડેલી શૃંખલા ચીપિયા જેવી દેખાય છે, જેને સ્વયંજનન ચીપિયો કહે છે.
સ્વયંજનનની ક્રિયા બન્ને દિશામાં આગળ વધતી હોવાથી, સ્વયંજનન દ્વિદિશીય કહેવાય છે.
$\rm {DNA}$ ના અર્ધરૂઢિગત સ્વયંજનનની ક્રિયાનું પ્રાયોગિક પ્રમાણ વર્ણવો.
મૈથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલનો પ્રયોગ શું સૂચવે છે ?
કઈ પદ્ધતિમાં અણુઓ પર કેન્દ્રિત્યાગી બળ લાગે છે ?
$DNA$ નું સ્વયંજનન એ .............
મેસેલ્સન અને સ્ટાફે બેકટેરીયાને $^{14}NH_{4}Cl$ ના માધ્યમમાં સ્થાનાંતરીત કર્યા બાદ કેટલા સમયના અંતરાલે નમુનાઓ લીધા ?