$\rm {DNA}$ ની પિતૃ શૃંખલા પર $\rm {DNA}$ નું અસતત સંશ્લેષણ થવાનું શું કારણ છે ? ટૂંકા સંશ્લેષિત થયેલા $\rm {DNA}$ નું શું થાય છે ?
જો ઈ.કોલાઈ ને SN માંથી $^{15}N$ સંવર્ધન માધ્યમાં $80$ મિનિટ સુધી વૃદ્ધિ કરાવવામાં આવે તે પછી પ્રાપ્ત થતા $DNA$ માં અનુક્રમે હલકા અને સંકરીત $DNA$ નું ઘનત્વનું પ્રમાણ કેટલું હશે ?
નીચેના પૈકી ક્યૂ વિધાન $E.col$iમાં સ્વયંજનની પ્રક્રિયા સંદર્ભે સાચૂ છે?
ઈશ્વેરિશિયા કોલાઈ પૂર્ણ રીતે $N^{15}$ થી લેબલ કરવામાં આવે છે અને તે $N^{14}$ માધ્યમમાં ઉછેરવામાં આવે છે. બૅક્ટરિયાની પ્રથમ પેઢીમાં $DNA$ ની બે શૃંખલામાં શું હશે? .
$DNA$ ના સ્વયંજનન દરમિયાન, તેની બે ભુજાઓ છૂટી પડે છે. તે પૈકીની પ્રત્યેક નવી શૃંખલાના નિર્માણમાં ટેમ્પલેટ તરીકે વર્તે છે. આવા સ્વયંજનનને એ કહે છે.
કયો ઉત્સેચકો $dNTP$ ના બહુલીકરણને ઉત્પ્રેરીત કરે છે ?