$NaCl$ ના જલીય દ્રાવણમાં કયા પ્રકારના આકર્ષણ બળો હાજર હોય છે?

  • A
    આયન-દ્રીધ્રુવીય આકર્ષણ
  • B
    હાઇડ્રોજન બંધ
  • C
    લંડન ડિસ્પર્ઝન બળો
  • D
    સહસંયોજક બંધ

Explore More

Similar Questions

હેન્રીના નિયમ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$298 \ K$ તાપમાને પાણીમાં $N_2$ વાયુની દ્રાવ્યતા માટે હેન્રીના નિયમનો અચળાંક $1.0 \times 10^5 \ atm$ છે. હવામાં $N_2$ નો મોલ અંશ $0.8$ છે. $298 \ K$ તાપમાને અને $5 \ atm$ કુલ દબાણે $10 \ moles$ પાણીમાં દ્રાવ્ય થતા $N_2$ ના મોલની ગણતરી કરો.

વિધાન : પ્રવાહીમાં ઓગળેલા વાયુના અણુઓ તાપમાન વધારતા ગતિજ ઉર્જા મેળવે છે.
કારણ : તાપમાન વધારતા વાયુઓ પ્રવાહીમાં વધુ દ્રાવ્ય બને છે.

$25^{\circ} C$ તાપમાને પાણીમાં $Ar$,$CO_{2}$,$CH_{4}$ અને $O_{2}$ માટે હેન્રીના નિયમના અચળાંકના મૂલ્યો અનુક્રમે $40.30$,$1.67$,$0.41$ અને $34.86 \ kbar$ છે. સમાન તાપમાન અને દબાણે તેમની પાણીમાં દ્રાવ્યતાનો ક્રમ જણાવો.

દ્રાવ્યતા એટલે શું? પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્યની દ્રાવ્યતા સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo