વિધાન : પ્રવાહીમાં ઓગળેલા વાયુના અણુઓ તાપમાન વધારતા ગતિજ ઉર્જા મેળવે છે.
કારણ : તાપમાન વધારતા વાયુઓ પ્રવાહીમાં વધુ દ્રાવ્ય બને છે.

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
  • C
    જો વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા છે.

Explore More

Similar Questions

હેન્રીના નિયમ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$T \ (K)$ તાપમાને $3.4 \ bar$ ના દબાણ હેઠળ પેક કરેલા $200 \ mL$ સોડા વોટરમાં $CO_2$ ની મોલારિટી ($mol \ L^{-1}$ માં) કેટલી હશે? ($T \ (K)$ તાપમાને પાણીમાં $CO_2$ માટે $K_H = 1.7 \times 10^3 \ bar$ છે).

$293 \ K$ તાપમાને,પાણીમાં $N_2$ અને $O_2$ માટે હેન્રીના નિયમના અચળાંક અનુક્રમે $76.48 \ kbar$ અને $34.86 \ kbar$ છે. પાણીમાં $N_2$ અને $O_2$ ના મોલ અંશનો ગુણોત્તર કેટલો થશે? ($293 \ K$ તાપમાને $N_2$ અને $O_2$ ના આંશિક દબાણ સમાન છે તેમ ધારો)

નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

$800^{\circ} C$ તાપમાને $1 \ g$ સિલ્વર $10 \ cm^{3}$ પીગળેલા ઝિંક અને $100 \ cm^{3}$ પીગળેલા લેડ વચ્ચે વહેંચાય છે. લેડના સ્તરમાં બાકી રહેલા સિલ્વરની ટકાવારી આશરે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo