$298 \ K$ તાપમાને પાણીમાં $N_2$ વાયુની દ્રાવ્યતા માટે હેન્રીના નિયમનો અચળાંક $1.0 \times 10^5 \ atm$ છે. હવામાં $N_2$ નો મોલ અંશ $0.8$ છે. $298 \ K$ તાપમાને અને $5 \ atm$ કુલ દબાણે $10 \ moles$ પાણીમાં દ્રાવ્ય થતા $N_2$ ના મોલની ગણતરી કરો.

  • A
    $4 \times 10^{-4}$
  • B
    $4 \times 10^{-5}$
  • C
    $5 \times 10^{-4}$
  • D
    $4 \times 10^{-6}$

Explore More

Similar Questions

હવા એ અનેક વાયુઓનું મિશ્રણ છે. તેના મુખ્ય ઘટકો ઓક્સિજન અને નાઈટ્રોજન છે,જેનું કદ પ્રમાણે પ્રમાણ $298\ K$ તાપમાને આશરે $20\%$ અને $79\%$ છે. પાણી $10\ atm$ ના દબાણે હવા સાથે સંતુલનમાં છે. $298\ K$ તાપમાને,જો ઓક્સિજન અને નાઈટ્રોજન માટે હેન્રીના નિયમના અચળાંકો અનુક્રમે $3.30 \times 10^7\ mm$ અને $6.51 \times 10^7\ mm$ હોય,તો પાણીમાં ઓગળેલા વાયુઓનો મોલ ગુણોત્તર $(O_2 : N_2)$ આશરે કેટલો હશે?

જો $20\,^{\circ}C$ તાપમાને $NaCl$ ની દ્રાવ્યતા $100\,g$ પાણીમાં $35\,g$ હોય,તો સમાન તાપમાને સમાન જથ્થાના પાણીમાં $50\,g$ $NaCl$ ઉમેરતા,કેટલા ગ્રામ ક્ષાર અદ્રાવ્ય રહેશે?

નીચેનામાંથી કયા ક્ષારની દ્રાવ્યતા તાપમાન વધવાની સાથે ઘટે છે?

$260 \ mm \ Hg$ અને $25^{\circ} C$ તાપમાને પાણીમાં વાયુની દ્રાવ્યતા ગણો,જો $25^{\circ} C$ તાપમાને વાયુનો હેન્રીનો નિયમ અચળાંક $0.159 \ mol \ dm^{-3} \ atm^{-1}$ હોય.

$800^{\circ} C$ તાપમાને $1 \ g$ સિલ્વર $10 \ cm^{3}$ પીગળેલા ઝિંક અને $100 \ cm^{3}$ પીગળેલા લેડ વચ્ચે વહેંચાય છે. લેડના સ્તરમાં બાકી રહેલા સિલ્વરની ટકાવારી આશરે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo