ચાકગતિ કરતાં દઢ પદાર્થના સ્થિર ભ્રમણાક્ષથી $2 \ cm$ અંતરે આવેલા કણનો રેખીય વેગ $10 \ cm \ s^{-1}$ હોય,તો ભ્રમણાક્ષથી $4 \ cm$ અંતરે આવેલા કણનો કોણીય વેગ કેટલો હશે?

  • A
    $2.5 \ rad \ s^{-1}$
  • B
    $5 \ rad \ s^{-1}$
  • C
    $10 \ rad \ s^{-1}$
  • D
    $20 \ rad \ s^{-1}$

Explore More

Similar Questions

ચાકગતિ કરતી વસ્તુના કોઈ કણ માટે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર લખો.

ભ્રમણ કરતી વસ્તુનો રેખીય વેગ $\overrightarrow v = \overrightarrow \omega \times \overrightarrow r$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $\overrightarrow \omega$ એ કોણીય વેગ છે અને $\overrightarrow r$ એ ત્રિજ્યા સદિશ છે. જો પદાર્થનો કોણીય વેગ $\overrightarrow \omega = \hat i - 2\hat j + 2\hat k$ અને ત્રિજ્યા સદિશ $\overrightarrow r = 4\hat j - 3\hat k$ હોય,તો રેખીય વેગનું મૂલ્ય $|\overrightarrow v |$ શોધો.

$1.5 \ m$ ત્રિજ્યાનું વ્હીલ $10 \ rad/s^2$ ના અચળ કોણીય પ્રવેગથી ફરે છે. તેની પ્રારંભિક કોણીય ઝડપ $(\frac{60}{\pi}) \ rpm$ છે. $t = 2.0 \ s$ સમયે તેની કોણીય ઝડપ અને કોણીય સ્થાનાંતર કેટલું હશે?

આપેલ આકૃતિ માટે,$1\, kg$ ના બ્લોકનો પ્રવેગ શોધો. દોરી દળરહિત છે,ગરગડીનું દળ $M = 2\, kg$ છે અને ગરગડીનો વ્યાસ $0.2\, m$ છે. ($m/s^2$ માં)

$1.6 \,m$ પહોળા દરવાજાને ખોલવા કે બંધ કરવા માટે તેના મુક્ત છેડા પર $1 \,N$ બળ લગાડવું પડે છે. દરવાજાને ખોલવા કે બંધ કરવા માટે મિજાગરાથી $0.4 \,m$ અંતરે કેટલું બળ લગાડવું પડશે ($\,N$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo