${f_S}\, \leqslant \,{\mu _S}N$ પરથી શું કહી શકાય ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પદાર્થ ખસતો નથી અથવા પદાર્થ સ્થિર છે.

Similar Questions

બૉક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.15$ હોય, તો. ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો. 

જ્યારે એક સિક્કાને ભ્રમણ કરતા ટેબલ પર તેના કેન્દ્રથી $1\,cm$ અંતરે મૂકવામાં આવે છે ત્યારે જ તે સરકવાનું શરૂ કરે છે. જો ભ્રમણ કરતા ટેબલનો કોણીય વેગ અડધો કરવામાં આવે, તો ........ $cm$ તે અંતરે રાખતા સરકશે.

  • [JEE MAIN 2023]

ધર્ષણનાં મહત્તમ બળને કહેવામાં આવે છે

સમક્ષિતિજ સપાટી પર $W$ વજન ધરાવતા બ્લોક પર સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે બળ લગાડવામાં આવે છે.જો $\alpha$ ઘર્ષણકોણ હોય તો, બ્લોકને ખસેડવા માટે કેટલું બળ આપવું પડે?

મહત્તમ બળ $F$  ........ $N$ રાખવાથી બ્લોક ખસે નહિ.

  • [IIT 2003]