નીચેનાં વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો :

$(a)$ કોઈ રાશિને એકમ હોઈ શકે તેમ છતાં પરિમાણરહિત હોય છે.

$(b)$ આઘાત અને ઊર્જા પ્રચલનના એકમ સમાન હોય. 

$(c)$ માપન કરતાં સાધનની લઘુતમ માપશક્તિ જેટલી દરેક માપનમાં નિરપેક્ષ ત્રુટિ હોય. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સાચું,ઉદા.,ખૂણો

ખોટું આઘાતનો એકમ $=N/,s$  અને ઉર્જા પ્રચલનો એક્મ 

$\left(\frac{ U }{y}=- F \right) N$

સાચું

Similar Questions

ધાતુનો તાર $(0.4 \pm 0.002)$ ગ્રામ દળ,$(0.3 \pm 0.001)\,mm$ ત્રિજ્યા અને $(5 \pm 0.02)\,cm$ લંબાઈ ધરાવે છે. તેની ઘનતાના માપનમાં નિકટતમ મહત્તમ પ્રતિશત ત્રુટિ $....\%$ હશે.

  • [NEET 2023]

કોઈ ભૌતિક રાશિ $p$ ને $p\, = a^{1/2}\, b^2\, c^3\, d^{-4}$ થી દર્શાવેલ છે. જો $a, b, c$ અને $d$ ના માપનમાં રહેલી સાપેક્ષ ત્રુટિ અનુક્રમે $2\% , 1\%, 3\%$ અને $5\%$ હોય, તો $P$ માં રહેલી સાપેક્ષ ત્રુટિ  ........... $\%$ હશે.

  • [JEE MAIN 2017]

ભૌતિક રાશિ $m$ જેને $m = \pi \tan \theta $ વડે દર્શાવવામાં આવે છે તેમાં પ્રતિશત ત્રુટિ $\theta $ $=$ .......... $^o$ હોય ત્યારે ન્યૂનતમ થાય. ($\theta $ માં ત્રુટિ અચળ રહે છે)

એક પ્રયોગશાળામાં ધાતુના તારની ત્રિજ્યાં$(r)$, લંબાઈ $(l)$ અને અવરોધ $(R)$
$\mathrm{r}=(0.35 \pm 0.05) \mathrm{cm}$
$\mathrm{R}=(100 \pm 10) \mathrm{ohm}$
$l=(15 \pm 0.2) \mathrm{cm}$
મુજબ માપવામાં આવે છે.તારના દ્રવ્યની અવરોધકતાની પ્રતિશત ત્રુટિ___________છે.

  • [JEE MAIN 2024]

એક વિદ્યાર્થી સમૂહ દ્વારા ભૌતિક સંતુલનનો ઉપયોગ પદાર્થનું દળ શોધવા માટે વપરાય છે. વદ્યુ સંખ્યામાં લેવાતા અર્થઘટનો શું ઘટશે?